Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

સુરેન્દ્રનગરમાં ઈએસઆઈસી ડિસ્પેન્સરી અને શાખા કચેરીનું લોકાર્પણ...કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લોકાર્પણ કર્યું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા. શ્રમિકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો. #Surendranagar #ESIC #DrMansukhMandaviya #KunvarjiBavaliya #KantibhaiAmrutiya Healthcare

Wadhwan, Surendranagar | Jul 14, 2026

MORE NEWS

કેપ્શન: સુરેન્દ્રનગરના નગરા ગામે ડૂબી જવાથી ચાર પરપ્રાંતીય યુવાનોના દુઃખદ મોત. ડેડ બોડી ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ બાદ વતન મોકલવા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પરિવારજનોને સાંત્વના પાઠવી. 
#surendanager #wadhawan #BreakingNews #GandhiHospital #breakingnews

કેપ્શન: સુરેન્દ્રનગરના નગરા ગામે ડૂબી જવાથી ચાર પરપ્રાંતીય યુવાનોના દુઃખદ મોત. ડેડ બોડી ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ બાદ વતન મોકલવા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પરિવારજનોને સાંત્વના પાઠવી. #surendanager #wadhawan #BreakingNews #GandhiHospital #breakingnews

Wadhwan, Surendranagar | Aug 8, 2026

🚨સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ અભિયાન
એનાલોગ પનીરના મામલે જિલ્લા ફૂડ વિભાગની ટીમે શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ તેમજ પનીર અને બટર બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું. વિવિધ સ્થળોએથી પનીર અને બટરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 🧀🔍⚖️
#Surendranagar #FoodDepartment #FoodSafety #PaneerChecking #ButterSampl

🚨સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ અભિયાન એનાલોગ પનીરના મામલે જિલ્લા ફૂડ વિભાગની ટીમે શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ તેમજ પનીર અને બટર બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું. વિવિધ સ્થળોએથી પનીર અને બટરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 🧀🔍⚖️ #Surendranagar #FoodDepartment #FoodSafety #PaneerChecking #ButterSampl

Wadhwan, Surendranagar | Aug 7, 2026

વઢવાણ તાલુકાના નગરા ગામે વોંકળામાં ડૂબી જતાં 4 યુવકોના મોત
વોંકળાંના પાણીમાં નહાવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તમામ ચાર યુવકોના કરુણ મોત નીપજ્યા..તરવૈયાઓ દ્વારા તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા..મૃતક યુવકો સોલાર કંપનીમાં કામ કરવા માટે રાજસ્થાન થી આવ્યા હોવાની વિગતો બહાર આવી
મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી

#surendranagar #wadhawan #khodu #breakingnews #accident

વઢવાણ તાલુકાના નગરા ગામે વોંકળામાં ડૂબી જતાં 4 યુવકોના મોત વોંકળાંના પાણીમાં નહાવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તમામ ચાર યુવકોના કરુણ મોત નીપજ્યા..તરવૈયાઓ દ્વારા તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા..મૃતક યુવકો સોલાર કંપનીમાં કામ કરવા માટે રાજસ્થાન થી આવ્યા હોવાની વિગતો બહાર આવી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી #surendranagar #wadhawan #khodu #breakingnews #accident

Wadhwan, Surendranagar | Aug 7, 2026