દાંતીવાડા: એરંડાના પાકમાંથી રેશમ બનાવવા અંગે ખેડૂતે પોતાની પ્રતિક્રિયા આપી.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકની શોધ બાદ એરંડાના પાકમાંથી રેશમ બનાવવા અંગે ખેડૂતે પોતાની પ્રતિક્રિયા આપી હતી.જે આજે સોમવારે રાતે 9:30 કલાકે સામે આવી છે તેમને કહ્યું કે આ શોધથી ખેડૂતોની આવક દબલ થશે.