માંડવી: સમસ્ત હિન્દુ સમાજ માંડવી દ્વારા મામલતદાર કચેરી ખાતે રાયધણપર હુમલા મામલે આવેદન, કડક કાર્યવાહીની માંગ
Mandvi, Kutch | Jun 25, 2026 કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયધણપર ગામે તાજેતરમાં બનેલી હિંસક ઘટનાના સંદર્ભમાં સમસ્ત હિન્દુ સમાજ માંડવી દ્વારા મામલતદાર કચેરી ખાતે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં હુમલામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી તેમને યોગ્ય સજા આપવામાં આવે તેમજ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે સામંતસિંહ સોઢા, અજયભાઈ આસોડિયા, પ્રવીણસિંહ ચાવડા, જીગરભાઈ