અમદાવાદ શહેર: ભગવાન જગન્નાથના દ્વાર ખુલ્યા, અમિત શાહે પરિવાર સાથે જમાલપુર મંદિર ખાતે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/>
આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા..ભગવાન જગન્નાથના દ્વાર ખુલ્યા..! અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી; CM પહિંદવિધિ કરશે...