Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut

આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા કચેરી ખાતે રજાના દિવસો દરમિયાન શહેરીજનોએ 39લાખ ઉપરાંત વેરો ભર્યો

Anand City, Anand | Mar 30, 2026
કરમસદ આણંદ મહાનગરપાલિકાની કચેરીઓ ખાતે તા.28 અને 29 માર્ચ જાહેર રજાના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 39 લાખ ઉપરાંતનો મિલકત વેરો ભર્યો છે.કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકો બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન જાહેર રજાના દિવસો ખાતે પણ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ ખાતે વેરા શાખા ખુલ્લી રાખવા માટે જણાવવામાં આવ્યું છે,અને આ રીતે જાહેર રજાના દિવસોએ નગરજનોએ વેરો ભર્યો છે