માંડવી: કાઠડા ગૌચર જમીન સંદર્ભે આપ નેતા કૈલાશ દાન ગઢવીએ જાણો શું કહ્યું
Mandvi, Kutch | Apr 16, 2026 માંડવી તાલુકાના કાઠડા ગામની ગૌચર જમીન મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી હતી. આ મામલે આપના નેતા કૈલાશદાન ગઢવીએ કલેક્ટરને રજૂઆત કરી હતી, જેના પગલે હવે આ પ્રશ્નનો નિરાકરણ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.