માંડવી: પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર અંગે ભરત પલેજાએ લોક જાગૃતિ અંગે માહિતી આપી
Mandvi, Kutch | Jun 20, 2026 પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાં ઉપલબ્ધ સુપર સ્પેશિયાલિસ્ટ દવાઓ અંગે લોકોને જાગૃત કરવા માટે ભરત પલેજાએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જન ઔષધી કેન્દ્રોમાં ગુણવત્તાયુક્ત દવાઓ બજારભાવ કરતાં ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓને આર્થિક રાહત મળે છે.ભરત પલેજાએ ખાસ કરીને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટે જરૂરી દવાઓ પણ જન ઔષધી કેન્દ્રોમાં ઉપલબ્ધ હોવાની જાણકારી આપી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ પોતા