માળિયા ક્લસ્ટરના માળિયા ગામે આજે ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ વાળવા અને જમીનને ફળદ્રુપ બનાવવા માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની મુખ્ય માર્ગદર્શન જિલ્લા કૃષિ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી.જી.રાઠોડ સાહેબની આગેવાનીમાં આયોજન લાઈવ ડેમો પ્રગતિશીલ ખેડૂત શ્રી મોહનભાઈ દ્વારા જીવામૃત અને બીજામૃત બનાવવાની પ્રત્યક્ષ રીત શીખવવામાં આવી મુખ્ય વિષયો પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ, વાપસા છે