સુરેન્દ્રનગર રેલવે પોલીસ પ્લેટફોર્મ નંબર ચાર પર ભાવનગર સુરેન્દ્રનગર પેસેન્જર ટ્રેનમાં એક શખ્સ વિષ્ણુ ભાઈ કરસનભાઈ ચણાની દાળનું વેચાણ કરતા હોવાનું જાણ્યું હતું અને તેની પૂછપરછ કરતા તેની પાસેથી કોઈપણ જાતનું પાંચ પરમિટ કે લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું બાકી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે