આજે શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ ભદ્રકાળી મંદિર ખાતેથી શશીકાંત તિવારી ટ્રસ્ટી ભદ્રકાળી મંદિરનાઓએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે શહેરના 615માં સ્થાપના દિન નિમિત્તે નગરયાત્રાનું આયોજન.નગરયાત્રા પહેલા મંગળવારે થશે માતાજીની પાલખીનું પૂજન.શહેરમાં ગુરુવારે ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે.નગરયાત્રામાં DyCM હર્ષ સંઘવી પહિંદ વિધિ કરશે DyCMએ સરકારી ફંડમાંથી 10 લાખનું દાન કર્યું છે.