Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

ગારિયાધાર: ગારીયાધાર જગતપીર મંદિરથી મોટા ચારોડીયા ગામને જોડતા નોન-પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Gariadhar, Bhavnagar | Mar 9, 2026
ગારીયાધાર તાલુકાના આસ્થા નુ ધામ એવા જગતપીર મંદિરથી મોટા ચારોડીયા ગામને જોડતા નોન-પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગારિયાધાર તાલુકામાં આજે વિકાસના એક મહત્વપૂર્ણ પગલાંરૂપે આસ્થા નુ ધામ એવા જગતપીર મંદિરથી મોટા ચારોડીયા ગામને જોડતા નોન-પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ બનતા વિસ્તારના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.