ગારિયાધાર: ગારીયાધાર જગતપીર મંદિરથી મોટા ચારોડીયા ગામને જોડતા નોન-પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ગારીયાધાર તાલુકાના આસ્થા નુ ધામ એવા જગતપીર મંદિરથી મોટા ચારોડીયા ગામને જોડતા નોન-પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગારિયાધાર તાલુકામાં આજે વિકાસના એક મહત્વપૂર્ણ પગલાંરૂપે આસ્થા નુ ધામ એવા જગતપીર મંદિરથી મોટા ચારોડીયા ગામને જોડતા નોન-પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ બનતા વિસ્તારના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.