ધોલેરા: ધોલેરા પંથકમાં અચાનક ભારે પવન સાથે ધૂળની આંધી ફૂંકાઈ હતી, જેના કારણે સમગ્ર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું હતું
ધોલેરા પંથકમાં અચાનક ભારે પવન સાથે ધૂળની આંધી ફૂંકાઈ હતી, જેના કારણે સમગ્ર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું હતું. વાતાવરણમાં આવેલા આ અચાનક પલ્ટાને કારણે રસ્તાઓ પર ધૂળના ગોટાળા ઉડ્યા હતા. ધૂળની આંધીને કારણે દૃશ્યતામાં ઘટાડો થયો હતો, જેના પરિણામે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ભારે પવન અને ધૂળની આંધી બાદ પંથકના