Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

Umargam: ડેહલી ગ્રામ પંચાયતના તલાટી ને સવાલ પૂછતા કેબિન છોડીને બહાર નીકળી ગયા..! ઠરાવ બુક અને RTI ની માહિતી ૪ મહિનાથી ન આપતા ભારતીય જનતા પાર્ટીના માજી સંગઠન પ્રમુખ ના ભ્રષ્ટાચાર ના આક્ષેપો..! શું છે સંપૂર્ણ મામલો જુવો અનીશ શેખ નો ગ્રાઉન્ડ રિપોર્ટ.. Anish shekh 9924678348

Valsad, Valsad | Jun 22, 2026

MORE NEWS

વલસાડમાં ડ્રોન વીડિયોના કોપીરાઇટના નામે ખંડણી અને ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે.

ફરિયાદ મુજબ, 13 જુલાઈના રોજ વલસાડ રેલવે સ્ટેશન બહાર બનાવાયેલ ડ્રોન વીડિયો આરોપી શ્રેયાંશ યાદવ દ્વારા ફરીયાદીને વેચવામાં આવ્યો હતો. બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં કોપીરાઇટનો દાવો કરી રૂપિયા 15 હજાર અને ત્યારબાદ રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી નિકુંજ સરદારસિંહ મીનાએ સમાધાનના બહાને ફરીયાદી પર દબાણ કર્યું હતું અને માંગણી નહીં સ્વીકારવામાં આવે તો હાથ-પગ તોડી નાખવાની તેમજ ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે વલસાડ પોલીસે આરોપી નિકુંજ સરદારસિંહ મીના, શ્રેયાંશ યાદવ તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વલસાડમાં ડ્રોન વીડિયોના કોપીરાઇટના નામે ખંડણી અને ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, 13 જુલાઈના રોજ વલસાડ રેલવે સ્ટેશન બહાર બનાવાયેલ ડ્રોન વીડિયો આરોપી શ્રેયાંશ યાદવ દ્વારા ફરીયાદીને વેચવામાં આવ્યો હતો. બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં કોપીરાઇટનો દાવો કરી રૂપિયા 15 હજાર અને ત્યારબાદ રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી નિકુંજ સરદારસિંહ મીનાએ સમાધાનના બહાને ફરીયાદી પર દબાણ કર્યું હતું અને માંગણી નહીં સ્વીકારવામાં આવે તો હાથ-પગ તોડી નાખવાની તેમજ ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે આરોપી નિકુંજ સરદારસિંહ મીના, શ્રેયાંશ યાદવ તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Valsad, Valsad | Jul 18, 2026

વલસાડ રેલવે સ્ટેશન પરિસરમાં તંત્રની બેદરકારીના કારણે મુસાફરોને મોટુ નુકસાન: ખુલ્લી લોખંડની એંગલે કારના ટાયર ફાડી નાખ્યા

વલસાડ રેલવે સ્ટેશન પરિસરમાં તંત્રની બેદરકારીના કારણે મુસાફરોને મોટુ નુકસાન: ખુલ્લી લોખંડની એંગલે કારના ટાયર ફાડી નાખ્યા

Valsad, Valsad | Jul 18, 2026