આજે વડવાળા દુધરેજ ધામ ખાતે શીતલ ગૌશાળા નું લોકાર્પણ કાર્યક્રમમાં મોરારીબાપુની ઉપસ્થિતિ તેમજ સંતો મહંતો તેમ જ દ્વારકા પીઠના શંકરાચાર્ય તેમજ 250 જેટલા અલગ અલગ રાજ્ય અને બહારના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમ્યાન એક ધર્મ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે લોકડાયરો અને ગોળી મહોત્સવ પણ ધામ પૂર્વક પૂજા છે અંદાજે બે લાખથી વધુ આવી ભક્તો ઉમટી પડ્યા