Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

લખતર: ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લખતરમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત: ઉમઈ નદી પર નવો પુલ હાલાકીનો આવશે અંત

Lakhtar, Surendranagar | Jan 25, 2026
લખતર-દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે કેસરીયા ગામ નજીક ઉમઈ નદી પર આવેલા બેઠા કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા ત્રણ ગામોનો સંપર્ક તૂટી જતો હતો. આ સમસ્યાના નિવારણ માટે ગ્રામજનોની રજૂઆતના પગલે રૂ. 5.30 કરોડના ખર્ચે નવા પુલનું નિર્માણ મંજૂર થયું હતું. ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા આ નવા પુલના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું