લખતર-દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે કેસરીયા ગામ નજીક ઉમઈ નદી પર આવેલા બેઠા કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા ત્રણ ગામોનો સંપર્ક તૂટી જતો હતો. આ સમસ્યાના નિવારણ માટે ગ્રામજનોની રજૂઆતના પગલે રૂ. 5.30 કરોડના ખર્ચે નવા પુલનું નિર્માણ મંજૂર થયું હતું. ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા આ નવા પુલના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું