Public App Logo
Jansamasya
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Etawah
Abvp
Lakhimpur_kheri
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Jhansi
Yogiadityanath
Trending
Tejashwiyadav
Tmc
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Faridabad

લખતર: ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લખતરમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત: ઉમઈ નદી પર નવો પુલ હાલાકીનો આવશે અંત

Lakhtar, Surendranagar | Jan 25, 2026
લખતર-દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે કેસરીયા ગામ નજીક ઉમઈ નદી પર આવેલા બેઠા કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા ત્રણ ગામોનો સંપર્ક તૂટી જતો હતો. આ સમસ્યાના નિવારણ માટે ગ્રામજનોની રજૂઆતના પગલે રૂ. 5.30 કરોડના ખર્ચે નવા પુલનું નિર્માણ મંજૂર થયું હતું. ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા આ નવા પુલના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
લખતર: ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લખતરમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત: ઉમઈ નદી પર નવો પુલ હાલાકીનો આવશે અંત - Lakhtar News