Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata

લખતર: ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લખતરમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત: ઉમઈ નદી પર નવો પુલ હાલાકીનો આવશે અંત

Lakhtar, Surendranagar | Jan 25, 2026
લખતર-દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે કેસરીયા ગામ નજીક ઉમઈ નદી પર આવેલા બેઠા કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા ત્રણ ગામોનો સંપર્ક તૂટી જતો હતો. આ સમસ્યાના નિવારણ માટે ગ્રામજનોની રજૂઆતના પગલે રૂ. 5.30 કરોડના ખર્ચે નવા પુલનું નિર્માણ મંજૂર થયું હતું. ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા આ નવા પુલના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું