પેટલાદ: મહેળાવની પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હાથજના ત્રણ સામે ગુનો નોંધાયો
Petlad, Anand | Feb 19, 2026 પેટલાદ તાલુકાના મહેળાવના લક્ષ્મીપુરાના લવરીયા કૂવો વિસ્તારમાં રહેતા પાયલબેનના લગ્ન નડિયાદના હાથજના શક્તિપુરા કોલોની ટેકરો વિસ્તારમાં થયા હતા. તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા આ અંગે ફરિયાદ આપતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.