નડિયાદ: નવાગામમાં નજીવી બાબતે થયેલી તકરારમાં યુવકને મારમારી ધમકી આપનાર ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો
નડિયાદ ના નવા ગામમાં દૂધની ડેરી પાસે અગાઉના ઝઘડાની રિસ રાખી ચાર ઈસમોએ ડેરીમાં દૂધ ભરવા આવેલા યુવક સાથે ઝઘડો કર્યો હતો જે બાદ યુવકે અપશબ્દ બોલવાની ના પાડતા આચાર્ય એ સમયે ડંડા વડે માર મારી અને યુવકની ઇજાગ્રસ્ત કરતા તાત્કાલિક સારવાર અડધી ખસેડવામાં આવ્યો હતો. એટલો જ નહીં પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો હતો જે પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.