વિજાપુર તાલુકાના મણિપુરા–મહાદેવપુરા–ગવાડા જતા માર્ગ પર આવેલ ખાનગી તબેલામાં આજ રોજ રવિવારે ઢળતી સાંજે 4 કલાકે અચાનક આગ ભભૂકી ઉઠતાં તબેલાની અંદર રાખેલ ધાસ, અંદાજીત 10 હજાર પૂળા ₹3.50 લાખ જેટલું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.આ તબેલો પટેલ મુકેશભાઈ વિહાભાઈ તથા પટેલ માધાભાઈ વિહાભાઈ ના તબેલામાં રાખેલા ધાસના પૂડા તથા રોજિંદા વપરાશનો માલ આગની લપેટે એકજ જાટકે બળી ખાખ થયો હતો.