#Morbi
ખાનગી કંપનીના વીજપોલ બાબતે ખેડૂતોના આંદોલનનો મામલો
રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ચારથી પાંચ ધારાસભ્યો મળ્યા હતાં
વીજ પોલ મામલે ખેડૂતોને વધારે વળતર મામલે રજૂઆત કરી
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી
મોરબી સહિત રાજ્યના તમામ ખેડૂતોને વધુ વળતર મળે તેના માટે પ્રયાસો ચાલુ
હક માગવાનો બધાને અધિકાર, પરંતુ યોગ્ય રીતે હક માંગવો જોઈએ
કાંતિ અમૃતિયાના વતન જેતપરમાં ખેડૂતોએ શરૂ કર્યુ છે આંદોલન
#farmerprotest #powerpole #kantiamrutiya