સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત દુધરેજ વોર્ડ નંબર એકમાં વડવાળા મંદિર પાસે આવેલ તળાવ પર નવનિર્મિત બગીચા ની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ બગીચામાં કલર કામ બાંકડા ચકેડી સહિતની બાળકોને રમવા માટેના સાધનોની કામગીરી શરૂ કરવામાં આવી છે ને ટૂંક સમયમાં આ બગીચા ને કામગીરી પૂર્ણ થશે