વઢવાણ: વોર્ડ નં.1 દુધરેજ વડવાળા મંદિર પાસે આવેલ તળાવમાં નવનીત બગીચામાં કલરકામ ચકેડી અને બાંકડાની કામગીરી શરૂ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત દુધરેજ વોર્ડ નંબર એકમાં વડવાળા મંદિર પાસે આવેલ તળાવ પર નવનિર્મિત બગીચા ની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ બગીચામાં કલર કામ બાંકડા ચકેડી સહિતની બાળકોને રમવા માટેના સાધનોની કામગીરી શરૂ કરવામાં આવી છે ને ટૂંક સમયમાં આ બગીચા ને કામગીરી પૂર્ણ થશે