Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

સંતરામપુર: જુના તળાવ દુધાળા દેવોની નાના-મોટા થઈને 26 ગણપતિ ની આજરોજ વિસર્જન કરવામાં આવ્યું

Santrampur, Mahisagar | Sep 6, 2025
ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આના સાથે આજે ભાવિ ભક્તો દસ દિવસ સુધી સ્થાપના કરી હતી આજરોજ નાના મોટા થઈને 26 ગણપતિ ની આજે નગરના વિસ્તારોમાં વિસર્જન યાત્રા કરીને સંત જૂના તળાવ પર તંત્રના આયોજન મુજબ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રીજી નું વિસર્જન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો તારીખ 6 બપોરના ત્રણ કલાકે શનિવારના રોજ.
સંતરામપુર: જુના તળાવ દુધાળા દેવોની નાના-મોટા થઈને 26 ગણપતિ ની આજરોજ વિસર્જન કરવામાં આવ્યું - Santrampur News