સુરત નાનપુરા બહુમાળી પરિસરમાં ત્રણ યુવકો પર હુમલો
૫ થી ૬ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો ઇજાગ્રસ્તે આક્ષેપ કર્યા
રાશન કાર્ડ બનાવવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો
હુમલામાં ત્રણ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો
પોલીસે અજાણ્યાઓ ની શોધખોળ શરૂ કરી..😳
સુરત નાનપુરા બહુમાળી પરિસરમાં ત્રણ યુવકો પર હુમલો
૫ થી ૬ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો ઇજાગ્રસ્તે આક્ષેપ કર્યા
રાશન કાર્ડ બનાવવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો
હુમલામાં ત્રણ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો
પોલીસે અજાણ્યાઓ ની શોધખોળ શરૂ કરી..😳 - Udhna News