Public App Logo
Jansamasya
Bjp
National
Police
Bihar
India
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���चिन
���प
Etawah
Politics
Abvp
Lakhimpur_kheri

દેત્રોજ રામપુરા: અસલાલીમાં પરીણીતાએ કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ અસલાલીમા પરણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરવા કેસમાં તપાસ શરુ કરી છે.જેમાં પતિ- સાસુ અને મૃતક પરીણીતાના પ્રેમી સહીત 4 વિરુદ્ધ ફરિયાદ.પરણીતા એ પ્રેમીને આપેલો સોનાનો હાર ગીરવે મુકી પરત ન આપ્યો.સોનાનો હાર પાછો મેળવવા પતિ અને સાસુ માર મારતા હોવાનો ઉલ્લેખ. અસલાલી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી.