દેત્રોજ રામપુરા: અસલાલીમાં પરીણીતાએ કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી
આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ અસલાલીમા પરણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરવા કેસમાં તપાસ શરુ કરી છે.જેમાં પતિ- સાસુ અને મૃતક પરીણીતાના પ્રેમી સહીત 4 વિરુદ્ધ ફરિયાદ.પરણીતા એ પ્રેમીને આપેલો સોનાનો હાર ગીરવે મુકી પરત ન આપ્યો.સોનાનો હાર પાછો મેળવવા પતિ અને સાસુ માર મારતા હોવાનો ઉલ્લેખ. અસલાલી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી.