સોજીત્રા: સોજીત્રા ખાતે આવેલ બહુચર માતાના મંદિરના પરિસરમાંથી પાળજની ૨૮ વર્ષની પરિણીતાની લાશ મળી, ચકચાર મચી
Sojitra, Anand | Apr 27, 2026 આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે આવેલ બહુચર માતાના મંદિરના પરિસરમાંથી પાળજની ૨૮ વર્ષની પરિણીતા મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે સોજીત્રા પોલીસે હાલ તો અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.