ધંધુકા: *ધંધુકા: સોંડાસર-સરવાળ-ઝાંઝરકા માર્ગ બન્યો 'પથ્થરમાર', વાહનચાલકો પરેશાન*<nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=રસ્તોખરાબ nis:value=રસ્તોખરાબ nis:enabled=true nis:link/>
આજ રોજ મંગળવારના બપોરના 1 વાગ્યાં મુજબ આજ રોજ ખાસ કરીને સોંડાસર-સરવાળ-ઝાંઝરકા માર્ગ પર હાલ ડામરનું નામોનિશાન મટી ગયું હોય તેમ માત્ર કપચીઓ અને પથ્થરો જ જોવા મળી રહ્યા છે. આ "કપચાગ્રસ્ત" રસ્તાને કારણે વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલાકીનો સામનો કરતા મુસાફરો આ માર્ગ ઝાંઝરકા જેવા ધાર્મિક સ્થળને જોડતો હોવાથી અહીંથી રોજના સેંકડો વાહનો પસાર થાય છે. રસ્તા પર ઉખડી ગયેલી કપચીઓને કારણે: