દુધરેજ વડવાળા ધામ ખાતે 1લી અને 2જી માર્ચના રોજ બે દિવસીય હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન આજે 1લી માર્ચના રોજ કોઠારીયા ગામથી દુધરેજ વડવાળા ધામ સુધી ગૌયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે શહેરના વિવિધ માર્ગો પર પડશે ત્યારે આ અંગે કોઠારી મુકુંદ સ્વામી એ સમગ્ર કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.