Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

ગારિયાધાર: ગારિયાધાર શહેરના નવાગામ રોડ પર રાત્રીના સમયમાં રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.

Gariadhar, Bhavnagar | Feb 28, 2026
ગારિયાધાર શહેરના નવાગામ રોડ પર ગત રાત્રી સુખનાથ પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં રહેલા ફ્રિજમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ​ઘટનાની વિગત: ​મળતી માહિતી અનુસાર, સુખનાથ પ્લોટમાં રહેતા દિનેશભાઈ ભાલીયાના મકાનમાં આ બનાવ બન્યો હતો. ઘરમાં રહેલા ફ્રિજમાં અચાનક આગ લાગતા પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ પરિવારના સભ્યો સમયસૂચકતા વાપરીને ઘરની બહાર