Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Hardoi
Cricket
Lucknow
Uttarakhand

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા પી.એચ.સી. નગરાળાની આકસ્મિક મુલાકાત: આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતાની સઘન સમીક્ષા કરાઈ દાહોદ, દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , નગરાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પી.એચ.સી. ખાતે ઉપલબ્ધ દર્દી સેવાઓ, વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારી તેમજ હોસ્પિટલની સમગ્ર કામગીરીનું સઘન મૂલ્યાંકન કર્યું હતું. મુલાકાત દરમિયાન ડૉ. ટીલાવતે પી.એચ.સી.ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય સેવાઓને વધુ ગુણવત્તાસભર, સમયસર અને દર્દીકેન્દ્રિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે ઓપીડીમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને મળતી સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યા હતા તેમજ આરોગ્ય જાગૃતિ, સ્વચ્છતા અને રોગપ્રતિ�

Dohad, Dahod | Aug 6, 2026

MORE NEWS

जितना दिया मेरे महाकाल ने मुझको, उतनी मेरी औकात नहीं।
जय श्री महाकाल 🙌🏻

जितना दिया मेरे महाकाल ने मुझको, उतनी मेरी औकात नहीं। जय श्री महाकाल 🙌🏻

Dohad, Dahod | Aug 6, 2026

દાહોદ જિલ્લાની મુનાવાણી પ્રાથમિક વર્ગ સ્કૂલની અંદર આવેલી MGVCL ની DP તાત્કાલિક બહાર ખસેડવા માંગ

સિગવડ તાલુકાના મુનાવાણી વર્ગ સ્કૂલમાં ધોરણ 1 થી 5 સુધીના નાના બાળકો અભ્યાસ કરે છે. હાલ આ સ્કૂલના પરિસરમાં MGVCL ની લાઈટની DP હટાવવાની માગ ઉઠી રહી છે. ધણી વાર MGVCL વિભાગ લીમડી ને રજૂવત કરવામાં આવી છે તેમ છતાં નિરાકરણ આવતું નથી શું કોય બાળક ચોટી જાય કે પછી કોય ઘટના બને એની તંત્ર રાહ જોય રહ્યું છે. આ DP ની નિશાળ ની અંદર છે જેના કારણે બાળકોની સુરક્ષાને ગંભીર જોખમ ઉભું થઈ રહ્યું છે.

આ બાબતે ગામજનોએ તથા સ્કૂલ તરફથી વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી DP સ્કૂલની બહાર ખસેડવામાં આવી નથી. નાના બાળકોના જીવન અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ મુદ્દાને ગંભીરતાથી લઈ (15) દિવસની અંદર DP ને સ્કૂલના પરિસરની બહાર સલામત સ્થળે તાત્કાલિક હટાવવાની કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના બને એની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.

હાલ �

દાહોદ જિલ્લાની મુનાવાણી પ્રાથમિક વર્ગ સ્કૂલની અંદર આવેલી MGVCL ની DP તાત્કાલિક બહાર ખસેડવા માંગ સિગવડ તાલુકાના મુનાવાણી વર્ગ સ્કૂલમાં ધોરણ 1 થી 5 સુધીના નાના બાળકો અભ્યાસ કરે છે. હાલ આ સ્કૂલના પરિસરમાં MGVCL ની લાઈટની DP હટાવવાની માગ ઉઠી રહી છે. ધણી વાર MGVCL વિભાગ લીમડી ને રજૂવત કરવામાં આવી છે તેમ છતાં નિરાકરણ આવતું નથી શું કોય બાળક ચોટી જાય કે પછી કોય ઘટના બને એની તંત્ર રાહ જોય રહ્યું છે. આ DP ની નિશાળ ની અંદર છે જેના કારણે બાળકોની સુરક્ષાને ગંભીર જોખમ ઉભું થઈ રહ્યું છે. આ બાબતે ગામજનોએ તથા સ્કૂલ તરફથી વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી DP સ્કૂલની બહાર ખસેડવામાં આવી નથી. નાના બાળકોના જીવન અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ મુદ્દાને ગંભીરતાથી લઈ (15) દિવસની અંદર DP ને સ્કૂલના પરિસરની બહાર સલામત સ્થળે તાત્કાલિક હટાવવાની કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના બને એની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. હાલ �

Dohad, Dahod | Aug 6, 2026

આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો

આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે સનરાઇઝ કોલેજ ઓફ નર્સિંગ દાહોદ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારીની કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રીમતી જહાંઆરા પઠાણ દ્વારા ઉપસ્થિત દીકરીઓને મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ક્ષમતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ અને અધિકારો અંગે જાગરૂકતા કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ડૉ. સુધીર જોશીએ પોષણનું મહત્વ, કુપોષણની આડઅસરો તેમજ કિશોરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે જરૂરી સાવચેતીઓની સમજ આપી હતી. 

આ ઉપરાંત મહિલા સુરક્ષા અને અધિકારોને લગતા વિવિધ કાયદાઓ વિશે મા�

આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે સનરાઇઝ કોલેજ ઓફ નર્સિંગ દાહોદ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારીની કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રીમતી જહાંઆરા પઠાણ દ્વારા ઉપસ્થિત દીકરીઓને મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ક્ષમતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ અને અધિકારો અંગે જાગરૂકતા કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડૉ. સુધીર જોશીએ પોષણનું મહત્વ, કુપોષણની આડઅસરો તેમજ કિશોરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે જરૂરી સાવચેતીઓની સમજ આપી હતી. આ ઉપરાંત મહિલા સુરક્ષા અને અધિકારોને લગતા વિવિધ કાયદાઓ વિશે મા�

Dohad, Dahod | Aug 6, 2026

દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર બંધ હાલતમાં રહેલી પોલ ઉપરની તિરંગા લાઈટોનું મેન્ટેનન્સ કરી તાત્કાલિક ચાલુ કરવાની માંગ

દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર બંધ હાલતમાં રહેલી પોલ ઉપરની તિરંગા લાઈટોનું મેન્ટેનન્સ કરી તાત્કાલિક ચાલુ કરવાની માંગ

Dohad, Dahod | Aug 6, 2026

9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 'હર ઘર તિરંગા અભિયાન-2026'નું આયોજન

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી 9 થી 17 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં *'હર ઘર તિરંગા અભિયાન-2026'**નું વ્યાપક આયોજન કરવામાં આવશે.

*હર ઘર તિરંગા અભિયાન-2026* હેઠળ આજ રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને સૌને માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન કલેકટરશ્રી સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ., જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશ ડાભી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી રાઠવા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવાનો છે. અભિયાન દરમિયાન નાગરિકોને પોતાના ઘર, કચેરી, શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સ્થળોએ રાષ�

9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 'હર ઘર તિરંગા અભિયાન-2026'નું આયોજન ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી 9 થી 17 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં *'હર ઘર તિરંગા અભિયાન-2026'**નું વ્યાપક આયોજન કરવામાં આવશે. *હર ઘર તિરંગા અભિયાન-2026* હેઠળ આજ રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને સૌને માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન કલેકટરશ્રી સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ., જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશ ડાભી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી રાઠવા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવાનો છે. અભિયાન દરમિયાન નાગરિકોને પોતાના ઘર, કચેરી, શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સ્થળોએ રાષ�

Dohad, Dahod | Aug 6, 2026