મનપા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાનો શુદ્ધિકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરાયું
Bhavnagar City, Bhavnagar | Mar 9, 2026
ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓની ટર્મ આજથી પૂર્ણ થઈ છે. ત્યારે મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને સંપૂર્ણ તથા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકાના મેયર, ચેરમેન સહિતના પદ અધિકારીઓની કચેરી બહાર ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.