ધાનેરા: ધાનેરામાં મધુસુધન વિલામાં ભાજપનું સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો તેમજ આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં ભાજપના તમામ નેતા ઉપસ્થિત રહ્યાં હતા. આવનારા સમય માં નગર પાલિકાની ચૂંટણી છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી.