આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સંકરભાઈ ચૌધરીના 55માં જન્મ દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ટી પી રાજપૂત અને તેઓની ટિમ દ્વારા લાખણી તાલુકાના લવાણા ગામે ગાયો માટે ઘાસ વિતરણ તેમજ ગોળ ખવરાવી અને શંકરભાઇ ચૌધરીના 55 માં જન્મ દિવસની ઉજવણી કરી હતી અને શંકરભાઇ ચૌધરીના લાંબા આયુષ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી અને મીડિયામાં માહિતી આપી હતી