ઘોઘા: ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ નવા રતનપર ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી
ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ નાવ રતનપર ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી આજરોજ તા.24/6/26 ને બુધવારે સવારે 11 કલાકે નાવ રતનપર ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી નાવ રતનપર ગામના સરપંચ ગૌતમભાઈ હિંમતભાઈ બારૈયા વિરુદ્ધ સરપંચની બોડીના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાવ રતનપર ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી સરપંચની બોડીના સભ્યો અને સરપંચ દ્વારા સામ સામે અને