નિ:સ્વાર્થ સેવા મંડળ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઇ જરૂરિયાતમંદ પરિવારોને અંદાજે 7,000 થી વધુ વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું
.
.
આ સેવા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, સેવાભાવી કાર્યકર્તાઓ નો આભાર
આપ સૌના સહયોગથી અનેક જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં આશાનું કિરણ પહોંચાડવામાં સફળતા મળી🙏🏽
.
નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવા જ સાચો ધર્મ છે ✨
#kosamba#nishwarthsevamandal#valsad
Valsad, Valsad | Aug 3, 2026