આગામી તહેવારો (નાતાલ, નવું વર્ષ, મકરસંક્રાંતિ) દરમિયાન જિલ્લામાં જાહેર શાંતિ-સુલેહ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા જિલ્લામાં રાષ્ટ્રવિરોધી, ભાંગફોડીયા પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાઓ તેમજ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા હેતુ પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.જે.પટેલ દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ પંચમહાલ જિલ્લામાં જિલ્લા બહારના કે રાજ્ય બહારના મજૂરો, કારીગરો કે કામદારોને (જેમ કે ક