ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત જેમાં ત્રણ વ્યક્તિના મોત અને 20 વ્યક્તિ જેટલા ઘાયલ થયા હતા. પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાગ્રસ્તોને ભાવનગર ખસેડાયા છે જ્યારે મૃતદેહોને બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા હતા.સમગ્ર અકસ્માતની ઘટનાને લઇ પાળીયાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે