પાળીયાદ - રાણપુર રોડ પર સાકરડી ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત dysp સરપંચે આપી જાણકારી
Botad City, Botad | Sep 29, 2025
ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત જેમાં ત્રણ વ્યક્તિના મોત અને 20 વ્યક્તિ જેટલા ઘાયલ થયા હતા. પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાગ્રસ્તોને ભાવનગર ખસેડાયા છે જ્યારે મૃતદેહોને બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા હતા.સમગ્ર અકસ્માતની ઘટનાને લઇ પાળીયાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે