ઘોઘા તાલુકાના મોરચંદ ગામની સીમમાં થયેલ હત્યાં ના બે આરોપીને ઘોઘા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા ઘોઘા તાલુકાના મોરચંદ ગામની સીમમાં ઘુઘાભાઈ ઉર્ફે રાજુભાઈ વાલજીભાઇ ગઢાદરા ઉપર 4 ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ઈજા ગ્રસ્ત ઘુઘાભાઈ નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જે બનાવ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાતા ઘોઘા પોલીસે એક મનુભાઈ ઉર્ફે મનકો બચુભાઈ મૌનપળ્યા બે બટુકભાઈ મનુભાઈ મૌનપળ્યા રહે બંને નથુ ગઢ વાળા ને