Public App Logo
Jansamasya
Southdelhi
Middleeastcrisis
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap

ગોધરા: તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪મી ડીસેમ્બરના રોજ યોજાશે

Godhra, Panch Mahals | Dec 3, 2025
ગોધરા (શહેર) તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૧૨/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા સેવા સદન, ગોધરા ખાતે યોજાશે. આ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો કરતી અરજી સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તા.૧૦/૧૨/૨૦૨૫ સુધીમાં મામલતદાર કચેરી, ગોધરા (શહેર) ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી

MORE NEWS