વિજયા દશમી એ અસત્ય પર સત્યનો વિજય નો પર્વ છે આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો ત્યારે હિન્દુ સનાતન ધર્મમાં વિજયાદશમીનું ઘણું જ મહત્વ રહેલું છે આજરોજ બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા