ધોળકા ખાતે તા. 15/02/2026 ના રોજ મહા શિવરાત્રી નિમિત્તે શ્રી અજવાળીયા કાછીયા પટેલ જ્ઞાતિ દ્વારા શિવજી મંદિર, ખરાકુવા ધોળકા ખાતે સવારે 11.30 વાગે મહા ફરાળી પ્રસાદ અને બપોરે 3 વાગે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારાધલુઓ જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી.