ખાડીપૂર બાદ ચામડીના રોગોમાં વધારો, મનપાએ શહેરભરમાં સર્વેલન્સ અને મેડિકલ કેમ્પ શરૂ કર્યા
ખાડીપુરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળાનો ખતરો વધતા સુરતમાં ચામડીના રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જેને લઈ સુરત મનપાના આરોગ્ય વિભાગે સમગ્ર શહેરમાં સર્વેલન્સ અને મેડિકલ કેમ્પની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે..
.
.
.
.
.
.
.
.
#khadipur #medical #fever #sickpeople #illness #bimari #aarogya #doctor #smc #palika #surat #ssknews
Udhna, Surat | Jul 14, 2026