ધાનેરા: ધાનેરાના મેવાડા ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ. લોકોને હિજરત કરવાનો વારો આવ્યો.#Jansamasya
ધાનેરાના મેવાડા ગામમાં પાણી ના પ્રશ્નને લઈને ગામમાંથી ૬૦ થી ૭૦ ટકા લોકો ગામ છોડી હિજરત કરવી પડી રહી છે, લોકોનું કહેવું છે કે પીવાના સહિત ખેતી કરવા માટે પણ લોકોને પાણી નથી મળતું.