Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Patna
Breakingnews
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ડભોઇ: સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાઠોદ દ્વારા બ્રહ્મભટ્ટ બારોટ સમાજનો પાંચમો સ્નેહ મિલન સમારોહ યોજાયો

Dabhoi, Vadodara | Dec 29, 2025
સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાઠોદ ડભોઇ દ્વારા બ્રહ્મભટ્ટ બારોટ સમાજનો પાંચમો સ્નેહ મિલન સમારોહ યોજાયોસરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાઠોદ દ્વારા બ્રહ્મભટ્ટ બારોટ સમાજનો પાંચમો સ્નેહ મિલન સમારોહ યોજાયો સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાઠોદ દ્વારા આયોજિત બ્રહ્મભટ્ટ બારોટ સમાજનો પાંચમો સ્નેહ મિલન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ સમારોહમાં સમાજના શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં