ઘોઘા: ઘોઘા દાણાપીઠ વિસ્તારમાં આવેલ મેમણ મસ્જિદમાં લવિંગશા પીર બાપુનો ઉર્ષ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો
ઘોઘા દાળાપીઠ વિસ્તારમાં આવેલ મેમણ મસ્જિદમાં લવિંગશા પીર બાપુ નો ઉર્ષ સાન દાર રીતે ઉજવવામાં આવ્યો આજરોજ તા.3/7/26 ને શુક્રવારે બપોરે 2 કલાકે ઘોઘા દાણા પીઠ વિસ્તારમાં આવેલ મેમણ મસ્જિદમાં લવિંગશા પીર બાપુનો ઉર્ષ દર વર્ષ ની પરંપરા ગત રીતે આ વર્ષે પણ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ શરીફ માં સંદલ શરીફ ચાદર શરીફ ન્યાઝ શરીફ સલાતો સલામ તેમજ સામુહિક દુવાઓ સહીત અને ધાર્મિક કાર્ય ક્રમો કરવામાં આવ્યા હતા આ ઉર્ષ શરીફ માં મોટી સંખ્યામાં હિન્દૂ મુસ