આજે શનિવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ Amc ખાતેથી CNCD વિભાગના HOD એ માહિતી આપતા જણાવ્યું હતુ કે શહેરમાં જ્ હાલ ગેસ અછતની સમસ્યા ચાલી રહી છે તેમાં લોકોને જરુરી બનવા માટે છાણાની સ્ટિકનું વિતરણ કરવામાં આવશે.
મણિનગર: ગેસની અછત વચ્ચે Amc દ્વારા નિર્ણય, લોકોને છાણાની સ્ટીકનું વિતરણ કરાશે - Maninagar News