રથયાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા DCP ઝોન-2 પોલીસે માર્ગદર્શિકા જાહેર કરી છે. તમામ શહેરીજનોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત રાખવામાં આવશે. પોલીસ સ્ટાફ અને સ્વયંસેવકોને સહકાર આપવા લોકોને અનુરોધ કરાયો છે. ભક્તોને જવાબદારીપૂર્વક ઉત્સવની ઉજવણી કરવાની સલાહ આપવામાં આવી છે. પોલીસે અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરી છે.
#RathYatra2026 #AhmedabadPolice #DCPZone2 #JagannathRathYatra #PublicSafety #GujaratNews #HumDekhengeNews