રથયાત્રા નિમિત્તે અમદાવાદના સરસપુરમાં લુહાર શેરીમાં છેલ્લા 49 વર્ષથી 1,000 કિલોથી વધુ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને 15 હજારથી વધુ ભક્તો માટે જમણવારનું આયોજન કરવામાં આવે છે.
પ્રેમ, સેવા અને ભક્તિથી આજે પણ આ પરંપરા અવિરત રીતે જળવાઈ રહી છે.
( Rath Yatra, Saraspur, Mahaprasad, Devotees, Tradition )
#RathYatra #Saraspur #JagannathJi #Mahaprasad #Ahmedabad