જેતપુર: ભાદર કેનાલમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ગાય પડી જતા જીવ દયા પ્રેમીઓ દ્વારા ગાયનું રેસ્ક્યુ કર્યું
Jetpur, Rajkot | Feb 6, 2024 જેતપુર શહેરમાં આવેલ ભાદર કેનાલમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ગાય પડી જતા જીવ દયા પ્રેમીઓ દ્વારા ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જોકે આ બનાવ બનતા આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા