Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Punjab
Pratapgarh
Live
Westbengal
Ballia
Mirzapur
Haridwar
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews
Faridabad

જેસર: રમેશભાઈ જીંજુવાડીયાની મહેનત રંગ લાવી, શાંતિનગર ગામના બે પરિવારોને મળ્યો આવાસ યોજનાનો લાભ.

Jesar, Bhavnagar | Mar 10, 2026
રમેશભાઈ જીંજુવાડીયાની મહેનત રંગ લાવી, શાંતિનગર ગામના બે પરિવારોને મળ્યો આવાસ યોજનાનો લાભ. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામના રહેવાસી જીવનભાઈ મનજીભાઈ પીપળીયા વર્ષ ૨૦૨૦થી પોતાનું મકાન મંજૂર કરાવવા માટે સતત પ્રયત્નશીલ હતા. અનેકવાર રજૂઆતો કરવા છતાં તેમનું મકાન મંજૂર થતું નહોતું. આ દરમિયાન જીવનભાઈએ ગામના સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનોને પણ મળીને મદદ માગી હતી, પરંતુ તેમ છતાં કોઈ પરિણામ મળ્યું ન હતું. ત્યારબાદ શાંતિનગર ગામના રહીશ રાજુભાઈ
જેસર: રમેશભાઈ જીંજુવાડીયાની મહેનત રંગ લાવી, શાંતિનગર ગામના બે પરિવારોને મળ્યો આવાસ યોજનાનો લાભ. - Jesar News