Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

જેસર: રમેશભાઈ જીંજુવાડીયાની મહેનત રંગ લાવી, શાંતિનગર ગામના બે પરિવારોને મળ્યો આવાસ યોજનાનો લાભ.

Jesar, Bhavnagar | Mar 10, 2026
રમેશભાઈ જીંજુવાડીયાની મહેનત રંગ લાવી, શાંતિનગર ગામના બે પરિવારોને મળ્યો આવાસ યોજનાનો લાભ. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામના રહેવાસી જીવનભાઈ મનજીભાઈ પીપળીયા વર્ષ ૨૦૨૦થી પોતાનું મકાન મંજૂર કરાવવા માટે સતત પ્રયત્નશીલ હતા. અનેકવાર રજૂઆતો કરવા છતાં તેમનું મકાન મંજૂર થતું નહોતું. આ દરમિયાન જીવનભાઈએ ગામના સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનોને પણ મળીને મદદ માગી હતી, પરંતુ તેમ છતાં કોઈ પરિણામ મળ્યું ન હતું. ત્યારબાદ શાંતિનગર ગામના રહીશ રાજુભાઈ
જેસર: રમેશભાઈ જીંજુવાડીયાની મહેનત રંગ લાવી, શાંતિનગર ગામના બે પરિવારોને મળ્યો આવાસ યોજનાનો લાભ. - Jesar News