Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Ahmedabad
Rahulgandhi
Ipl

દાહોદ: શહેરમાં બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

Dohad, Dahod | Nov 23, 2025
દાહોદ નજીક મધ્ય પ્રદેશમાં પેટલાવાદ ખાતે ઘટના બની હતી બે બાઈક સામે સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેઓની સારવાર દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી

MORE NEWS

દાહોદ જિલ્લામાં પ્રિ-મોન્સૂન હાઉસ-ટુ-હાઉસ સર્વે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

દાહોદ જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અને વર્ષ 2030 સુધી મેલેરિયા નિર્મૂલનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી તા. 18/05/2026 થી 27/05/2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રિ-મોન્સૂન હાઉસ-ટુ-હાઉસ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અતિત ડામોરના દિશાનિર્દેશ મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન રીતે કરવામાં આવી હતી.

સર્વે દરમિયાન કુલ 17,184 લોહીના નમૂનાઓ સ્થળ પર જ લેવામાં આવ્યા હતા. તેની તપાસ દરમિયાન એક પણ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયો નહોતો, જે જિલ્લાની આરોગ્ય સેવાઓ અને જનજાગૃતિના સફળ પરિણામનું પ્રતિબિંબ છે.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આવેલ 2,248 બાંધકામ સ્થળો તેમજ 1,711 સરકારી સંસ્થાઓની મુલાકાત લઈ ચકાસણી કરવ

દાહોદ જિલ્લામાં પ્રિ-મોન્સૂન હાઉસ-ટુ-હાઉસ સર્વે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ દાહોદ જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અને વર્ષ 2030 સુધી મેલેરિયા નિર્મૂલનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી તા. 18/05/2026 થી 27/05/2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રિ-મોન્સૂન હાઉસ-ટુ-હાઉસ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અતિત ડામોરના દિશાનિર્દેશ મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન રીતે કરવામાં આવી હતી. સર્વે દરમિયાન કુલ 17,184 લોહીના નમૂનાઓ સ્થળ પર જ લેવામાં આવ્યા હતા. તેની તપાસ દરમિયાન એક પણ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયો નહોતો, જે જિલ્લાની આરોગ્ય સેવાઓ અને જનજાગૃતિના સફળ પરિણામનું પ્રતિબિંબ છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આવેલ 2,248 બાંધકામ સ્થળો તેમજ 1,711 સરકારી સંસ્થાઓની મુલાકાત લઈ ચકાસણી કરવ

Dohad, Dahod | Jun 10, 2026

દાહોદ જિલ્લાના સંજેલી-સુલીયાત અને રંધીકપુર માર્ગ ​દ્વિ-માર્ગીય રસ્તો બનતા વાહનચાલકોને મોટી રાહત મળી 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સંજેલીથી સુલીયાત તેમજ રંધીકપુર-પીપલોદ તરફ જતો મુખ્ય માર્ગ પીછોડા લીમડા સુધી ​દ્વિ-માર્ગીય રસ્તો બનાવવામાં આવતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

અગાઉ સંજેલીથી પીછોડા સુધીનો માર્ગ સિંગલ લેન હોવાથી સામસામે આવતા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી. માર્ગની બાજુઓ પર પૂરતા માટી પુરણના અભાવે અકસ્માતનો ભય પણ સતત રહેતો હતો. અનેક વખત નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

હાલમાં માર્ગના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાં સંજેલીથી પીછોડા સુધીનો રસ્તો દ્વિ-માર્ગીય રસ્તો અને પાકા ડામરનો બનાવવામાં આવ્યો છે. જેના કારણે વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બન્યો છે.

આ માર્ગ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના લુણાવાડા, ગોધરા સહિતના વિસ્તારોને જોડતો મહત�

દાહોદ જિલ્લાના સંજેલી-સુલીયાત અને રંધીકપુર માર્ગ ​દ્વિ-માર્ગીય રસ્તો બનતા વાહનચાલકોને મોટી રાહત મળી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સંજેલીથી સુલીયાત તેમજ રંધીકપુર-પીપલોદ તરફ જતો મુખ્ય માર્ગ પીછોડા લીમડા સુધી ​દ્વિ-માર્ગીય રસ્તો બનાવવામાં આવતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અગાઉ સંજેલીથી પીછોડા સુધીનો માર્ગ સિંગલ લેન હોવાથી સામસામે આવતા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી. માર્ગની બાજુઓ પર પૂરતા માટી પુરણના અભાવે અકસ્માતનો ભય પણ સતત રહેતો હતો. અનેક વખત નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલમાં માર્ગના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાં સંજેલીથી પીછોડા સુધીનો રસ્તો દ્વિ-માર્ગીય રસ્તો અને પાકા ડામરનો બનાવવામાં આવ્યો છે. જેના કારણે વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બન્યો છે. આ માર્ગ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના લુણાવાડા, ગોધરા સહિતના વિસ્તારોને જોડતો મહત�

Dohad, Dahod | Jun 10, 2026

દાહોદ શહેરમાં લાગેલા હાલકડોલક થતા તેમજ હોનારત સર્જે તેવા મોટા હોર્ડિંગ બોર્ડ ઉતારવાની કામગીરી દાહોદ નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જાહેર જનતા નાઈટમાં નગરપાલિકાની આ કામગીરીને સૌ કોઈએ વધાવી લીધી હતી તો બીજી તરફ થોડા દિવસ પહેલા દાહોદમાં આવેલ વાવાઝોડાના પગલે ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સીટીનું સાઈન બોર્ડ જમીન ભેગું થઈ જતા સાઇન બોર્ડની નીચે દબાઈ જતા ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને આ ઘટનાને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર હવે સજાગ બન્યું છે.

દાહોદ શહેરમાં થોડા દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ભારે તારાજી સર્જી હતી. તો બીજી તરફ દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીનું એક મસ્ત મોટું સાઈન બોર્ડ વાવાઝોડાને પગલે પડી જતા આ સાઈન બોર્ડની નીચે પાંચ જેટલા વ્યક્તિઓ દબાઈ ગયા હતા જે પૈકી ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. તો બીજી તરફ સ્માર્ટ સિટીનું સાઈન બોર્ડ વાવાઝોડામા

દાહોદ શહેરમાં લાગેલા હાલકડોલક થતા તેમજ હોનારત સર્જે તેવા મોટા હોર્ડિંગ બોર્ડ ઉતારવાની કામગીરી દાહોદ નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જાહેર જનતા નાઈટમાં નગરપાલિકાની આ કામગીરીને સૌ કોઈએ વધાવી લીધી હતી તો બીજી તરફ થોડા દિવસ પહેલા દાહોદમાં આવેલ વાવાઝોડાના પગલે ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સીટીનું સાઈન બોર્ડ જમીન ભેગું થઈ જતા સાઇન બોર્ડની નીચે દબાઈ જતા ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને આ ઘટનાને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર હવે સજાગ બન્યું છે. દાહોદ શહેરમાં થોડા દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ભારે તારાજી સર્જી હતી. તો બીજી તરફ દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીનું એક મસ્ત મોટું સાઈન બોર્ડ વાવાઝોડાને પગલે પડી જતા આ સાઈન બોર્ડની નીચે પાંચ જેટલા વ્યક્તિઓ દબાઈ ગયા હતા જે પૈકી ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. તો બીજી તરફ સ્માર્ટ સિટીનું સાઈન બોર્ડ વાવાઝોડામા

Dohad, Dahod | Jun 10, 2026

લીમખેડામાં શિક્ષિકાના ATM કાર્ડ બદલી ₹50,000ની છેતરપિંડી : અજાણ્યા શખ્સે મદદના બહાને પિન જાણી કાર્ડ બદલી નાણાં ઉપાડયા, પોલીસ તપાસ શરૂ

બેંક ઓફ બરોડાના એટીએમમાં રોકડ ન હોવાથી તેઓ બાજુમાં આવેલા એકસીસ બેન્કના એટીએમમાં ગયા હતા. ત્યાં એકસીસ બેન્કના એટીએમના કેબિનમાં હાજર એક અજાણ્યા ઈસમે મદદ કરવાના બહાને કોમલબેનનું એટીએમ કાર્ડ મશીનમાં નાખી પિન નંબર જાણી લીધો હતો. જોકે તે મશીનમાં પણ નાણાં ન હોવાથી કોમલબેન કાર્ડ પાછું મેળવીને બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન પાછળ ઉભેલા ભેજાબાજ શખ્સે અત્યંત ચાલાકીથી કોમલબેનને વાતોમાં ભોળવીને તેમના હાથમાંથી કાર્ડ લઈ લીધું હતું અને તેમને અન્ય એક નકલી કાર્ડ પકડાવી દીધું હતું. ત્યારબાદ આરોપી ત્વરિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. થોડી જ વારમાં કોમલબેનના મોબાઈલ પર તેમના ખાતામાંથી નાણાં ઉપડતા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. સૌ પ્રથમ રૂપિયા 25,000, બીજી વખત રૂપિયા 10,000, ત્રીજી વખત રૂપિયા 10,000 અને અંતે રૂપિયા 5,000 મળીને કુલ 50,000 ર�

લીમખેડામાં શિક્ષિકાના ATM કાર્ડ બદલી ₹50,000ની છેતરપિંડી : અજાણ્યા શખ્સે મદદના બહાને પિન જાણી કાર્ડ બદલી નાણાં ઉપાડયા, પોલીસ તપાસ શરૂ બેંક ઓફ બરોડાના એટીએમમાં રોકડ ન હોવાથી તેઓ બાજુમાં આવેલા એકસીસ બેન્કના એટીએમમાં ગયા હતા. ત્યાં એકસીસ બેન્કના એટીએમના કેબિનમાં હાજર એક અજાણ્યા ઈસમે મદદ કરવાના બહાને કોમલબેનનું એટીએમ કાર્ડ મશીનમાં નાખી પિન નંબર જાણી લીધો હતો. જોકે તે મશીનમાં પણ નાણાં ન હોવાથી કોમલબેન કાર્ડ પાછું મેળવીને બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન પાછળ ઉભેલા ભેજાબાજ શખ્સે અત્યંત ચાલાકીથી કોમલબેનને વાતોમાં ભોળવીને તેમના હાથમાંથી કાર્ડ લઈ લીધું હતું અને તેમને અન્ય એક નકલી કાર્ડ પકડાવી દીધું હતું. ત્યારબાદ આરોપી ત્વરિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. થોડી જ વારમાં કોમલબેનના મોબાઈલ પર તેમના ખાતામાંથી નાણાં ઉપડતા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. સૌ પ્રથમ રૂપિયા 25,000, બીજી વખત રૂપિયા 10,000, ત્રીજી વખત રૂપિયા 10,000 અને અંતે રૂપિયા 5,000 મળીને કુલ 50,000 ર�

Dohad, Dahod | Jun 10, 2026

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને તથા ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને એમ બે આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળે છે. 

દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરીમાં ધાનપુર પોલીસ પણ જોતાય છે જેમાં ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે બે અલગ અલગ ગુનાઓ એટલે કે છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી કાળુભાઈ રમેશભાઈ પરમાર (રહે. કાટુ, સુરા ડુંગરી ફળિયુ, તા. ધાનપુર, જી. દાહોદ)નાને અને ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી દિલીપભાઈ કાનજીભાઈ મીનામા (રહે. ન�

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને તથા ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને એમ બે આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળે છે. દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરીમાં ધાનપુર પોલીસ પણ જોતાય છે જેમાં ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે બે અલગ અલગ ગુનાઓ એટલે કે છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી કાળુભાઈ રમેશભાઈ પરમાર (રહે. કાટુ, સુરા ડુંગરી ફળિયુ, તા. ધાનપુર, જી. દાહોદ)નાને અને ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી દિલીપભાઈ કાનજીભાઈ મીનામા (રહે. ન�

Dohad, Dahod | Jun 10, 2026

દાહોદ: શહેરમાં બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો - Dohad News