Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

વાંસદા: ઉનાઈ માતા મંદિર અને દાંડી સ્મારક ખાતેની ખાણીપીણી દુકાનોમાંથી ખોરાકના સેમ્પલ તાત્કાલિક સંકલિત

Bansda, Navsari | Dec 3, 2025
આજરોજ ઉનાઈ માતા મંદિર પરિસર તેમજ દાંડી સ્મારક વિસ્તારની ખાણીપીણીની દુકાનોમાંથી ખોરાકના સેમ્પલો લેવામાં આવી તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જવાબદાર વિભાગ દ્વારા આ કાર્યવાહી ખાદ્યસુરક્ષા સુનિશ્ચિત કરવા તથા યાત્રાળુઓ અને પ્રવાસીઓના સ્વાસ્થ્ય રક્ષણના હેતુથી હાથ ધરવામાં આવી છે. સેમ્પલના રીપોર્ટના આધાર પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.